
હર ઘર કોમ્પ્યુટર મિશન ને BAPS વૈશ્વિક સંસ્થા ના આધ્યાત્મિક ગુરુ હરિ શ્રી મહંત સ્વામિ મહારાજ ના અંતર થી આશીર્વાદ પ્રાપ્ત થયા છે
એમણે, દરેક ઘર માં મોબાઈલ ની જગ્યા એ એક કોમ્યુટર તો હોવું જ જોઈએ એવા મિશન “હર ઘર કોમ્પ્યુટર મિશન” થી રાજીપો વ્યક્ત કર્યો છે
મિશન હવે આદ્યાત્મિક બળ થી પુષ્ટ થયું છે


